![](http://b12greenfood.com/cdn/shop/files/4_2350d52c-b4f8-4343-85ac-795527e58d8d.jpg?v=1697176766)
![](http://b12greenfood.com/cdn/shop/files/3_5dde517d-d54b-4e92-8cd2-05173502c0db.jpg?v=1697176766)
![](http://b12greenfood.com/cdn/shop/files/6_91c8274e-544a-4a6e-aace-07a5a70616b9.jpg?v=1697176766)
![](http://b12greenfood.com/cdn/shop/files/1_040e6f7e-e191-449d-aa2c-ef6f8ba4f51c.jpg?v=1697176766)
![](http://b12greenfood.com/cdn/shop/files/2_eafb0844-7be5-48ae-ad60-b9ede98fbdab.jpg?v=1697176766)
![](http://b12greenfood.com/cdn/shop/files/5_e39af08c-a2be-4aab-9554-4e1a2af3bb03.jpg?v=1697176766)
-ના,મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણ બંને કુદરતી આયુર્વેદિક ઘટકોમાંથી બનવામાં આવ્યા છે, જેની કોઈ આડઅસર નથી.
-મધયુક્ત B12GREENFOOD એ વિટામીનB12ની ઉણપમાં 20-25 દિવસ માં પ્રારંભિક રિજલ્ટ આપે છે
-નિરાંત ચૂર્ણ તમારી કબજિયાતની ફરિયાદમાં એક અઠવાડિયામાં સુધારો લાવશે
-શ્રેષ્ઠ પરિણામ માટે તમારે આ કોમ્બોનું 3 મહિના સુધી લેવું જોઈએ.
-મધયુક્ત B12GREENFOOD દરરોજ વહેલી સવારે નાસ્તો કરતા પહેલા, એક ચમચી 1 ગ્લાસ ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે મિક્સ કરીને અને રાત્રે જમ્યા પછી સેવન કરો અને
-નિરાંત ચૂર્ણ દરરોજ રાત્રે સુતા પહેલા એક ચમચી (5 ગ્રામ) પાણી સાથે પીવું જોઈએ.
-મધયુક્ત B12GREENFOODમાં સ્પિરુલિના, સમુદ્રી વનસ્પતિ,આલ્ફલ્ફા, મધ, સ્ટીવિયા, વ્હીટગ્રાસ,સૂંઠ, હળદર અને ત્રિફળા જેવા ઘટકો છે અને
-નિરાંત ચૂર્ણમાં ત્રિફળા, મીઠો લીમડો, વરિયાળી, ધાણા, સૂંઠ, હરિતકી જેવા ઘટકો છે.
-હા, આ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો એ વિટામીનB12 ઉણપ ને દુર કરે છે અને તમારા આંતરડાંમાંથી સડેલો મળ અને કચરો બહાર કાઢી કબજિયાત દૂર કરશે.
-ના, આ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો લેવાનો એકમાત્ર સંકેત એ છે કે તમને વિટામીનB12 ઉણપ હોય અને લાંબા સમય થી કબજિયાત હોય, આ કોઈ જનરલ ટોનિક નથી.
-18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો પી શકે.
-મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો એ સંપૂર્ણ આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે તેમાં કોઈપણ કેમિકલ,કુત્રિમ રંગો કે સ્ટીરોઈડ રહેલ નથી.
-જો તમને એનિમિયા, થાક ,અશક્તિ જેવું લાગતું હોય, હાથ પગ માં ખાલી ચડતી હોય સાથે સખત કબજિયાત,ગેસ રહેતો હોય તો તમને આ કોમ્બો રિજલ્ટ આપશે.