



નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!
નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!
-ના, B12GREENFOOD અને નિરાંતચૂર્ણ સંપૂર્ણ આયુર્વેદિક ઘટકોથી બનેલું હોવાથી તેની કોઈ આડઅસર નથી
-નોર્મલ વ્યક્તિ કે જેને વિટામીનB12 ની જ ઉણપ હોય તેને શરૂઆત ના 5-10 દિવસમાં જ રિજલ્ટ મળવાનું શરુ થઇ જશે.
-આપણા શરીર માં વિટામીનB12 ની સંપૂર્ણ ઉણપ દૂર કરવા માટે 3-4 B12GREENFOOD પેકેટનું સેવન જરૂરી છે.
-જે વ્યક્તિ ડાયાબિટીસ/બ્લડ પ્રેશર જેવી અસાધ્ય બીમારી ધરાવતા હોય તેના શરીર માં વિટામીનB12નું શોષણ સામાન્ય રીતે ઓછું/ના થતું હોય તેમને B12GREENFOOD લાંબા સમય સુધી સેવન કરવું જોઈએ.
-જેને લાંબા સમયથી ગેસ,કબજિયાત કે એસિડિટી જેવી સમસ્યા છે એમને અચૂક રાત્રે નિરાંત ચૂર્ણ નું સેવન કરવું જોઈએ જેનાથી શરીર માં વિટામીનB12 નું શોષણ વધારી શકાય
-વિટામીનB12 ની ઉણપ ને કારણે કબજિયાત રહેતો હોય તો B12GREENFOOD સાથે નિરાંત ચૂર્ણ ના સેવન થી 5-8 દિવસમાં જ રિઝલ્ટ મળવાનું શરુ થઇ જશે.
-નિરાંત ચૂર્ણ પેટના વિકારોમાં ખુબ જ અસરકારક છે.
-હા,વિટામીન B12 ની ઉણપને કારણે માથાનો દુખાવો થતો હોય તો એક અઠવાડિયામાં ચોક્કસ રાહત મળશે ચોક્કસ અથવા , તમને .
-ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચો જેવી કોઈપણ પેટની તકલીફ થી જો દુખતું હશે તો નિરાંત ચૂર્ણ સાથે B12GREENFOOD લેવું જોઈએ.
-B12Greenfood સંપૂર્ણપણે કુદરતી આયુર્વેદિક ઘટકોથી બનેલું છે જેની કોઈ આડઅસર નથી.
-B12Greenfoodમાં વિટામીન B12, B6, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે પણ હોય છે જે તમારી રોજબરોજની પોષણની જરૂરિયાતો માટે પણ ફાયદાકારક છે.
-B12Greenfood કુદરતી ઈલાઈચીનો સ્વાદ હોય છે.
-નિરાંતચૂર્ણ માં વરિયાળી નો સ્વાદ આવે છે.
-સવારે 1 ચમચી ચૂર્ણ મોઢામાં મૂકી ઉપર થી નવશેકું પાણી પીવું અને થોડા સમય પછી ચ્હા - નાસ્તો કરવો . દૂધ સાથે પીવાથી સારું પરિણામ મળી શકે .
-જો B12Greenfood અને નિરાંતચૂર્ણ સાથે સેવન કરતા હોવ તો B12Greenfood દરરોજ વહેલી સવારે નાસ્તો કરતા પહેલા એક ચમચી ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે,નિરાંતચૂર્ણ રાત્રે સુતા પહેલા એક ચમચી ગરમ પાણી સાથે લેવું
-ના બંને પ્રોડક્ટ સંપૂર્ણપણે કુદરતી આયુર્વેદિક ઘટકોથી બનેલ છે જેમાં કોઈપણ કૃત્રિમ રંગો, રસાયણો અથવા સ્ટીરોઈડ ઉમેરવામાં આવ્યા નથી.
-B12Greenfood પાંચ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ પી શકે છે.
-નિરાંતચૂર્ણ દસ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ પી શકે છે
-સગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન કબજિયાત અને અપચો જેવી પેટની ફરિયાદો માટે B12Greenfood ખૂબ જ ફાયદાકારક છે અને નિરાંતચૂર્ણ ના લેવું જોઈએ
નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!