A VERY BENEFICIAL COMPOUND FOR YOUR BODY
WE ARE AWARDED & CERTIFIED BY
OUR DIET CHART


PROVEN RESULTS
BEST REVIEWS OF OUR PRODUCTS
Get all the answers from here
જો હું મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણ બંનેનું સેવન શરૂ કરું તો કોઈ આડઅસર થઈ શકે?
-ના,મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણ બંને કુદરતી આયુર્વેદિક ઘટકોમાંથી બનવામાં આવ્યા છે, જેની કોઈ આડઅસર નથી.
આ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો લેવાથી રિજલ્ટ મળે છે?
-મધયુક્ત B12GREENFOOD એ વિટામીનB12ની ઉણપમાં 20-25 દિવસ માં પ્રારંભિક રિજલ્ટ આપે છે
-નિરાંત ચૂર્ણ તમારી કબજિયાતની ફરિયાદમાં એક અઠવાડિયામાં સુધારો લાવશે
-શ્રેષ્ઠ પરિણામ માટે તમારે આ કોમ્બોનું 3 મહિના સુધી લેવું જોઈએ.
મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બોનું કેવી રીતે લેવો જોઈએ?
-નિરાંત ચૂર્ણ રોજ રાત્રે એક ચમચી મોઢામાં મૂકી ઉપરથી નવશેકું પાણી પીવું જોઈએ .
-B12GREENFOOD રોજ સવારે એક ચમચી મોઢામાં મૂકી ઉપરથી દૂધ અથવા નવશેકું પાણી પીવાથી.
મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો ક્યાં આયુર્વેદિક ઘટકોથી બનેલ છે?
-મધયુક્ત B12GREENFOODમાં સ્પિરુલિના, સમુદ્રી વનસ્પતિ,આલ્ફલ્ફા, મધ, સ્ટીવિયા, વ્હીટગ્રાસ,સૂંઠ, હળદર અને ત્રિફળા જેવા ઘટકો છે અને
-નિરાંત ચૂર્ણમાં ત્રિફળા, મીઠો લીમડો, વરિયાળી, ધાણા, સૂંઠ, હરિતકી જેવા ઘટકો છે.
મને વિટામીનB12ની ઉણપ છે સાથે કબજિયાત પણ રહે છે, શું આ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો મારા માટે ઉપયોગી છે?
-હા, આ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો એ વિટામીનB12 ઉણપ ને દુર કરે છે અને તમારા આંતરડાંમાંથી સડેલો મળ અને કચરો બહાર કાઢી કબજિયાત દૂર કરશે.
મને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી, શું હું આ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો પી શકું?
-ના, આ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો લેવાનો એકમાત્ર સંકેત એ છે કે તમને વિટામીનB12 ઉણપ હોય અને લાંબા સમય થી કબજિયાત હોય, આ કોઈ જનરલ ટોનિક નથી.
કઈ ઉંમરના લોકો મધયુક્તB12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો પી શકે?
-18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો પી શકે.
શું મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણના કોમ્બોમાં કોઈ હાનિકારક રસાયણ કે સ્ટીરોઈડ રહેલા છે?
-મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો એ સંપૂર્ણ આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે તેમાં કોઈપણ કેમિકલ,કુત્રિમ રંગો કે સ્ટીરોઈડ રહેલ નથી.
હું કેવી રીતે જાણી શકું કે મારે આ મધયુક્ત B12GREENFOOD અને નિરાંત ચૂર્ણનો કોમ્બો લેવો જોઈએ?
-જો તમને એનિમિયા, થાક ,અશક્તિ જેવું લાગતું હોય, હાથ પગ માં ખાલી ચડતી હોય સાથે સખત કબજિયાત,ગેસ રહેતો હોય તો તમને આ કોમ્બો રિજલ્ટ આપશે.