VPack નિરાંત ચૂર્ણ
નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!
- પાચનતંત્ર માંથી નકામો કચરો દૂર કરે
- ગેસ અને માથાનો દુખાવો દૂર કરે
- લીવરમા પાચકરસ નો સ્ત્રાવ વધારી પાચન ક્ષમતા વધારે છે
- વજનને નિયંત્રિત કરે છે
- આંતરડાનો મળ સાફ કરી કબજિયાત દૂર કરે
OUR DIET CHART


Get all the answers from here
નિરાંત ચૂર્ણ નો સ્વાદ કેવો છે?
-નિરાંતચૂર્ણ નો સ્વાદ વરિયાળી જેવો અને ખડી સાકાર ના લીધે ગળ્યો છે,અચૂક થી તમને ભાવશે.
શું નિરાંત ચૂર્ણની કોઈ આડઅસર છે?
-નિરાંતચૂર્ણએ ત્રિફળા,મીઠો લીમડો,વરિયાળી, કોથમરી, સુંઠ, હરિતકી જેવા કુદરતી આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે જેની કોઈ આડઅસર નથી.
નિરાંતચૂર્ણ નું સેવન કોણ કરી શકે છે ?
-18 થી ઉપરના તમામ વ્યક્તિ નિરાંતચૂર્ણ નું સેવન કરી શકે છે.
નિરાંતચૂર્ણ પીવાની રીત શું છે?
-રોજ રાતે સુતા પહેલા એક ચમચી નિરાંતચૂર્ણ મોઢામાં મૂકી ઉપરથી નવશેકું પાણી પીવું જોઈએ.
નિરાંત ચૂર્ણનો મારે કેટલા સમય સુધી ઉપયોગ કરવો જોઈએ?
-1 પેકેટ પી ને 80% ફરક દેખાય તો 4 પેકેટ નો કોર્સ પૂર્ણ કરવાથી સંપૂર્ણ રાહત મળશે .
નિરાંત ચૂર્ણ પાવડર ક્યાં આયુર્વેદિક ઘટકો નું બનેલું છે?
-નિરાંતચૂર્ણએ ત્રિફળા,મીઠો લીમડો,વરિયાળી,કોથમરી,સુંઠ,હરિતકી જેવા કુદરતી આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે
મને ગેસ ને લીધે બહુ માથું બહુ દુખ્યા કરે છે ,શું નિરાંત ચૂર્ણ મને ફાયદો કરશે?
-હા,નિરાંતચૂર્ણના આયુર્વેદિક ઘટકો ત્રિફળા,મીઠો લીમડો,વરિયાળી,કોથમરી,સુંઠ,હરિતકી એ પાચનમાર્ગના કચરાને સાફ કરી,કબજિયાત ને લીધે થતા ગેસને દૂર કરે છે.
મને કબજિયાતની ફરિયાદ છે અને વિટામિન B12 ની ઉણપ છે, મારે શું કરવું જોઈએ?
-નિરાંત ચૂર્ણ રોજ રાત્રે એક ચમચી મોઢામાં મૂકી ઉપરથી નવશેકું પાણી પીવું જોઈએ .
-B12GREENFOOD રોજ સવારે એક ચમચી મોઢામાં મૂકી ઉપરથી દૂધ અથવા નવશેકું પાણી પીવાથી.
મને કબજિયાત નથી, ફક્ત એસિડિટી છે, શું હું નિરાંત ચૂર્ણ પી શકું?
-હા , નિરાંત ચૂર્ણ તમને એસિડિટીમાં રાહત આપશે . નિરાંત ચૂર્ણ એ રેચક છે અને તે તમારા આંતરડા ને ઝડપી ખાલી કરશે, તમારા હઠીલા કબજિયાત ને દૂર કરે છે.